tb-in-india-the-scourge-continues-guj

Howrah District, West Bengal

Feb 13, 2024

ભારતમાં યથાવત ક્ષય રોગનો તરખાટ

ક્ષય રોગના કુલ વૈશ્વિક કિસ્સાઓમાંથી ત્રીજા ભાગના કિસ્સા ભારતમાં જોવા મળે છે, જેમાંથી મોટાભાગના દર્દીઓ ગ્રામીણ વિસ્તારો અને શહેરી ઝૂંપડપટ્ટીમાં વસે છે, અને ઘણા દર્દીઓ બાલ્યાવસ્થામાં હોય છે. જે લોકો તેમાંથી સાજા પણ થાય છે, તેઓ પછી કામ કરવામાં અસમર્થ હોય છે અને તેમને તેમના પરિવારો તરફથી સતત સંભાળ અને ધ્યાનની જરૂર રહે છે, જેમણે નાણાકીય અને અન્ય ખર્ચ સહન કરવા પડે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.