i-have-to-leave-ghoramara-but-why-should-i-guj

South 24 Parganas, West Bengal

Jul 15, 2024

મારે ઘોરામારા છોડવું પડશે, પણ હું કઈ રીતે છોડી શકું?

સુંદરવનમાં આવેલા ઘોરામારા દ્વીપના રહેવાસીઓ હજુ પણ યાસ ચક્રવાતથી થયેલા વિનાશથી ઝઝૂમી રહ્યા છે. ઘણાં લોકો પોતાના ઘર અને રોજગારી પહેલાની જેમ કરવા મથામણ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો ઘર છોડવા માટે મજબૂર છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Abhijit Chakraborty

અભિજીત ચક્રબર્તી એ કલકત્તામાં સ્થિત, સુંદરવન પર કેન્દ્રિત 'સુધુ સુંદરવન ચર્ચા' નામના બંગાળી પાક્ષિકમાં એક ફોટો જર્નાલિસ્ટ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.