narayan-desais-jugaad-with-the-shehnai-gu

Belgaum, Karnataka

Jun 14, 2023

શરણાઈની કળા જીવંત રાખવા નારાયણ દેસાઈનો જુગાડ

કર્ણાટકના માણકપુર ગામમાં, પરંપરાગત, હાથથી બનાવેલી શરણાઈની માંગ ઝડપથી ઘટી રહી હોવાથી, 65 વર્ષીય કારીગર નારાયણ દેસાઈએ પોતાની કળાને જીવંત રાખવા માટે શ્રેણીબદ્ધ નવીન યુક્તિઓ શોધી કાઢી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanket Jain

સંકેત જૈન મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત પત્રકાર છે. તેઓ 2022 પારી (PARI) વરિષ્ઠ ફેલો અને 2019 પારી ફેલો છે.

Editor

Sangeeta Menon

સંગીતા મેનન મુંબઈ સ્થિત લેખિકા, સંપાદક અને સંચાર સલાહકાર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.