સતપુરાના ખડકાળ ઢોળાવો વચ્ચે વસેલું અંબાપાની એક એવું ગામ છે, જ્યાં લોકશાહીનું સત્ત્વ અદૃશ્ય છે, કારણ કે અહીંના રહેવાસીઓ 2024ની સામાન્ય ચૂંટણીમાં પોતાનો મત તો આપી શકે છે, પરંતુ તેમની પાસે ન તો રસ્તાઓ છે, ન તો વીજળી છે કે ન સ્વાસ્થ્ય સુવિધાઓ છે
કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.
Editor
Priti David
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.