કોલોશીની-શાળાના-વિદ્યાર્થીઓ-ગેરહાજર

Thane, Maharashtra

Dec 09, 2022

કોલોશીની શાળાના વિદ્યાર્થીઓ: 'ગેરહાજર'

મહામારી દરમિયાન બે વર્ષથી શાળાકીય શિક્ષણના અભાવે, થાણે જિલ્લામાં આદિવાસી બાળકો વર્ગખંડમાં ફરીથી જવા માટે અસમર્થ અને અનિચ્છુક છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Mamta Pared

મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.

Editor

Smruti Koppikar

સ્મૃતિ કોપ્પીકર એક સ્વતંત્ર પત્રકાર અને સ્તંભલેખક અને મીડિયા એજ્યુકેટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.