હું-ખેડૂતોના-મુદ્દા-પર-જાગૃતિ-ફેલાવવા-માટે-ગાઉ-છું

Kota, Rajasthan

Apr 12, 2021

‘હું ખેડૂતોના મુદ્દા પર જાગૃતિ ફેલાવવા માટે ગાઉ છું’

નાસિક જીલ્લાની ૧૬ વર્ષીય ભીલ આદિવાસી ખેતમજૂર અને ગાયક-સંગીતકાર, સવિતા ગુંજલે પોતાના અદ્દભૂત ગીતોથી મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા દિલ્લી સુધી બધાનો પૂરો જોશ અને સંકલ્પ જાળવી રાખ્યો છે.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shraddha Agarwal

શ્રદ્ધા અગ્રવાલ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઈન્ડિયાના પત્રકાર અને સામગ્રી સંપાદક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.