અમારા-જીવનમાં-કોઈ-એકમાત્ર-વસ્તુ-નિશ્ચિત-હોય-તો-તે-છે-અનિશ્ચિતતા

Wardha, Maharashtra

Feb 10, 2023

'અમારા જીવનમાં કોઈ એકમાત્ર વસ્તુ નિશ્ચિત હોય તો તે છે અનિશ્ચિતતા'

મશરુભાઈ એક રબારી માલધારી છે જે એમના પશુઓ સાથે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફરે છે. અહીં મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં એમના ડેરામાં ખુલ્લાં આકાશ નીચે ગાળેલી એક સાંજની વાત

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

જયદીપ હાર્ડીકર એ નાગપુર સ્થિત પત્રકાર અને લેખક છે અને પારી કોર ટીમના સભ્ય છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.