'રાજધાનીમાં ખેડૂતો સાથે આવું વર્તન કરવામાં આવે છે'
દિલ્હીમાં યમુનાના પૂરનાં મેદાનો પર અનાજ ઉગાડનારા ખેડૂતોને તેઓ પેઢીઓથી જે જમીન પર ખેતી કરતા આવ્યા હતા તે જમીન પરથી મહામારી દરમિયાન કાઢી મૂકવામાં આવ્યા હતા. પરંતુ ‘વિકાસ’ ના નામે તેમના વિસ્થાપનની વાર્તા કંઈ નવી નથી
શાલીની સિંહ દિલ્હી સ્થિત પત્રકાર છે અને PARI ના સ્થાપક-સદસ્ય છે.
Editor
Priti David
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.