ગુજરાતમાં-દહેજની-ગટરમાં-ગૂંગળાઈ-મર્યા-આદિવાસીઓ

Bharuch, Gujarat

May 17, 2023

ગુજરાતમાં દહેજની ગટરમાં ગૂંગળાઈ મર્યા આદિવાસીઓ

ગુજરાતના ભરૂચ જિલ્લામાં ૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ સુરક્ષાનાં સાધન વગર ઝેરી ગૅસને કારણે ત્રણ આદિવાસી ગૂંગળાઈ મર્યા, અને બે મરતાં-મરતાં બચ્યા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Solanki

ઉમેશ સોલંકી અમદાવાદ સ્થિત ફોટોગ્રાફર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને લેખક છે, તેમણે પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું છે. તેમને વિચરતું અસ્તિત્વ પસંદ છે. તેમના નામે કવિતાના ત્રણ પ્રકાશિત સંગ્રહો, એક નવલકથા, એક પદ્યનવલકથા અને સર્જનાત્મક રેખાચિત્રોનો એક સંગ્રહ છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.