લોકડાઉનને કારણે સ્થળાંતરિત શ્રમિકોના હક્કો માટે ભારતની તીવ્ર અવગણનાની ક્રૂરતા છતી થઇ ગઈ છે. આ લાખો લોકોને આપણી ક્ષણિક ચિંતાની નહીં પણ પૂર્ણ ન્યાયની જરૂર છે. આવું પ્રથમ ઇન્ડિયા ટુડેમાં પ્રથમ પ્રકાશિત થયેલ આ લેખ કહે છે.
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.