સ્થળાંતરિત-શ્રમિકો-અને-ભદ્ર-લોકોની-નૈતિક-વ્યવસ્થા

Mumbai, Maharashtra

Oct 04, 2020

સ્થળાંતરિત શ્રમિકો અને ભદ્ર લોકોની નૈતિક વ્યવસ્થા

લોકડાઉનને કારણે સ્થળાંતરિત શ્રમિકોના હક્કો માટે ભારતની તીવ્ર અવગણનાની ક્રૂરતા છતી થઇ ગઈ છે. આ લાખો લોકોને આપણી ક્ષણિક ચિંતાની નહીં પણ પૂર્ણ ન્યાયની જરૂર છે. આવું પ્રથમ ઇન્ડિયા ટુડેમાં પ્રથમ પ્રકાશિત થયેલ આ લેખ કહે છે.

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.