કોલ્હાપુર એક (पुरोगामी) પ્રગતિશીલ શહેર તરીકે જાણીતું છે. આ શહેર પાસે શાહુ, ફુલે અને આંબેડકર જેવા વિદ્વાનો અને મહાપુરુષોનો વારસા અને પરંપરા છે. વિવિધ જાતિઓ અને ધર્મોના લોકો આજે પણ આ પ્રગતિશીલ વિચારના વારસાને જાળવી રાખવા અને વિવિધ સંસ્કૃતિઓમાં પરસ્પર આદર અને સંવાદિતા જાળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

જોકે, તાજેતરના સમયમાં હળીમળીને રહેતા આ સમુદાયોમાં વૈમનસ્ય પેદા કરવાના સંગઠિત પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. વિચારો સામેની લડાઈ માત્ર વિચારોથી જ લડી શકાય છે. શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી જેવા લોકો સમાજમાં હળીમળીને રહેવાનો ભાવ જાળવી રાખવા પ્રયત્નશીલ છે.

શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના તરદલ ગામના રહેવાસી છે. શરફુદ્દીન દેસાઈ એક હિંદુ ગુરુના અનુયાયી છે, જ્યારે સુનીલ માલી એક મુસ્લિમ ગુરુના શિષ્ય બન્યા છે.

ફિલ્મ જુઓ: ભાઈચારો

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jaysing Chavan

ஜெய்சிங் சவான் கொல்ஹாப்பூரைச் சேர்ந்த புகைப்படக்காரர், திரைப்பட இயக்குநர்.

Other stories by Jaysing Chavan
Text Editor : PARI Desk

பாரி டெஸ்க், எங்களின் ஆசிரியப் பணிக்கு மையமாக இருக்கிறது. இக்குழு, நாடு முழுவதும் இருக்கிற செய்தியாளர்கள், ஆய்வாளர்கள், புகைப்படக் கலைஞர்கள், பட இயக்குநர்கள் மற்றும் மொழிபெயர்ப்பாளர்களுடன் இணைந்து இயங்குகிறது. பாரி பதிப்பிக்கும் எழுத்துகள், காணொளி, ஒலி மற்றும் ஆய்வு அறிக்கைகள் ஆகியவற்றை அது மேற்பார்வையிட்டு கையாளுகிறது.

Other stories by PARI Desk
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad