જો તમે એક પ્રાપ્તિ કેન્દ્રમાં કામ કરો છો, આ શ્રમિકોની જેમ, તો તમે સામાજિક અંતરના નિયમ કેવી રીતે પાળશો, ખાસ કરીને જ્યારે તમને દર મિનિટે ૨૧૩ કિલો ડાંગર ઉપાડવા માટે સમૂહમાં એક બીજાની નજીક કામ કરવું પડે?
હરિનાથ રાવ નાગલવંચા એ નારંગીની ખેતી કરે છે તેમજ તેલંગાનાના નાલ્ગોન્ડા સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.
See more stories
Translator
Shvetal Vyas Pare
શ્વેતલ વ્યાસ પારે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એશિયા એન્ડ પેસિફિકમાં સ્કૂલ ફોર કલચર, હિસ્ટરી એન્ડ લેન્ગવેજમાં પીએચડીની વિદ્યાર્થી છે. તેમના લેખો મોડર્ન એશિયન સ્ટડીઝ અને હફીન્ગટન પોસ્ટ ઇન્ડિયા જર્નલ્સમાં છપાયા છે. તમે તેમનો સંપર્ક [email protected] પર કરી શકો છો.