“મૃતકોને ખબર નથી કે તેમની અંતિમવિધિ શી રીતે થાય છે’
મહામારીને કારણે અગાઉ ક્યારેય ન થઈ હોય તે રીતે શારીરિક અને સામાજિક સ્તરે અંતિમવિધિ થાય છે. હાલના સંજોગોમાં તેમાં પ્રિયજનોને ગુમાવવાના દુઃખ કરતાં બધી વ્યવસ્થા કઈ રીતે કરવી એની ચિંતા વધુ રહે છે. આ અંગે મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ જિલ્લામાંથી પારી અહેવાલો આપે છે
પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.