મને-ખબર-નહોતી-કે-મેલું-ઉપાડવું-ગેરકાયદેસર-હતું

Hyderabad, Telangana

Dec 16, 2022

‘મને ખબર નહોતી કે મેલું ઉપાડવું ગેરકાયદેસર હતું’

હૈદરાબાદમાં હાથથી મેલું સાફ કરવાનું કામ કરતી વખતે કોટૈયા અને વીરા સ્વામીનું 2016માં મૃત્યુ થયું હતું. આ પ્રથા પર પ્રતિબંધ મૂકતા કાયદાથી અજાણ હોવાથી, અને તેમને વળતર આપવાથી ઈનકાર કરાતાં, તેમના પરિવારો વધતા જતા દેવા સામે સંઘર્ષ કરી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

અમૃતા કોસુરુ વિશાખાપટ્ટનમસ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ચેન્નઈની એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.