અવાજ-વગર-મોતને-ભેટતાં-ગ્રામીણ-પત્રકારો

Osmanabad, Maharashtra

May 23, 2021

અવાજ વગર મોતને ભેટતાં ગ્રામીણ પત્રકારો

મહારાષ્ટ્રના પત્રકારો કોવીડના કારણે મૃત્યુ પામી રહ્યા છે અને પોતાને ફ્રન્ટલાઈન વર્કરની શ્રેણીમાં સામેલ કરવાની માંગણી કરી રહ્યાં છે. વેક્સીનન અને સારી સ્વાસ્થ્ય સેવાઓના અભાવે ગ્રામીણ પત્રકારો વધારે જોખમોનો સામનો કરી રહ્યા છે.

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.