આખા પંજાબમાં લોકો કહી રહ્યા છે કે ખેડૂતો અને કામદારો સાથેના ઘૃણાસ્પદ વર્તન પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને 2024ની સામાન્ય ચૂંટણીમાં મત માંગવાનો કોઈ અધિકાર જ નથી. આ અઠવાડિયે લુધિયાણામાં યોજાયેલી કિસાન-મઝદૂર મહાપંચાયતમાં આ વાતનો પડઘો પડતો હતો
અર્શદીપ અર્શી ચંદીગઢ સ્થિત સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે અને તેમણે ન્યૂઝ18 પંજાબ અને હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે કામ કર્યું છે. તેમણે પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. ફિલ કર્યું છે.
Editor
Sarbajaya Bhattacharya
સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.