shobharam-gehervar-must-i-choose-between-gandhi-and-ambedkar-guj

Aug 15, 2023

શું મારે ગાંધી ને આંબેડકર બેમાંથી એકની પસંદગી કરવી જરૂરી છે?

15 ઓગસ્ટ, 2023 ના રોજ, PARI તમારા માટે શોભારામ ગહેરવારની વાત લઈને લાવે છે જેઓ સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોની ગોળીથી ઘાયલ થયેલા. રાજસ્થાનના દલિત સમુદાયમાંથી આવતા આ 98 વર્ષના સેનાની સ્વ-ઘોષિત ગાંધીવાદી, ડૉ. આંબેડકરના પણ સાચા પ્રશંસક અને ક્રાંતિકારી ભૂગર્ભ ચળવળના કાર્યકર્તા રહી ચૂક્યા છે. 2022માં પેંગ્વિન દ્વારા પ્રકાશિત પી. સાંઈનાથના 'ધ લાસ્ટ હીરોઝ, ફૂટસોલ્જર્સ ઑફ ઈન્ડિયાઝ ફ્રીડમ' માંથી એક લેખ

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.