સંકરૈયા-ક્રાંતિકારી-નેવું-વર્ષો

Chennai, Tamil Nadu

Jul 21, 2020

સંકરૈયા: ક્રાંતિકારી નેવું વર્ષો

એન.સંકરૈયા એ ભારતના છેલ્લા જીવંત સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક છે. ચેન્નાઇમાં PARI સાથે વાત કરતા, તેમણે બ્રિટિશ શાસન સામે જાહેરમાં, જેલમાં અને ભૂગર્ભમાં રહીને કરેલા સંઘર્ષના અદભૂત ઈતિહાસ વિશે વાત કરી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.