તુળજાપુરની-મંદિર-આધારિત-અર્થવ્યવસ્થાને-લાગ્યુંવાયરસનું-ગ્રહણ

Osmanabad , Maharashtra

Apr 03, 2020

તુળજાપુરની મંદિર આધારિત અર્થવ્યવસ્થાને લાગ્યુંવાયરસનું ગ્રહણ

મરાઠવાડાના તુળજાપુરમાં, દુકાનદારો, વેપારીઓ અને શહેરના પ્રખ્યાત મંદિર પર જેમની આજીવિકા નિર્ભર છે તેવા અન્ય સૌ, કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે 17 માર્ચના લોકડાઉનના પગલા પછી વેચાણ બંધ થઈ જતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Medha Kale

મેધા કાલે પુણે માં રહે છે અને મહિલાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્ર કામ કરી ચુક્યા છે. તેઓ પારી (PARI) માટે અનુવાદ પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.