તુળજાપુરના-પૂજારીઓ-ધર્મસંકટમાં

Osmanabad , Maharashtra

Dec 06, 2021

તુળજાપુરના પૂજારીઓ ધર્મસંકટમાં

કોવિડ -19 ને કારણે તુળજા ભવાની મંદિર બંધ થવાથી ઉસ્માનાબાદના તુળજાપુર શહેરમાં ઘણા લોકોને નુકસાન થયું છે. પરંતુ પૂજારીઓ અને રહેવાસીઓ જ્યાં સુધી ભક્તો માટે મંદિરમાં પાછા આવવું સલામત ન જણાય ત્યાં સુધી રાહ જોવા તૈયાર છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.