કોલ્હાપુર એક (पुरोगामी) પ્રગતિશીલ શહેર તરીકે જાણીતું છે. આ શહેર પાસે શાહુ, ફુલે અને આંબેડકર જેવા વિદ્વાનો અને મહાપુરુષોનો વારસા અને પરંપરા છે. વિવિધ જાતિઓ અને ધર્મોના લોકો આજે પણ આ પ્રગતિશીલ વિચારના વારસાને જાળવી રાખવા અને વિવિધ સંસ્કૃતિઓમાં પરસ્પર આદર અને સંવાદિતા જાળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

જોકે, તાજેતરના સમયમાં હળીમળીને રહેતા આ સમુદાયોમાં વૈમનસ્ય પેદા કરવાના સંગઠિત પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. વિચારો સામેની લડાઈ માત્ર વિચારોથી જ લડી શકાય છે. શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી જેવા લોકો સમાજમાં હળીમળીને રહેવાનો ભાવ જાળવી રાખવા પ્રયત્નશીલ છે.

શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના તરદલ ગામના રહેવાસી છે. શરફુદ્દીન દેસાઈ એક હિંદુ ગુરુના અનુયાયી છે, જ્યારે સુનીલ માલી એક મુસ્લિમ ગુરુના શિષ્ય બન્યા છે.

ફિલ્મ જુઓ: ભાઈચારો

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jaysing Chavan

जयसिंह चव्हाण, कोल्हापुर के स्वतंत्र फ़ोटोग्राफ़र और फ़िल्ममेकर हैं.

की अन्य स्टोरी Jaysing Chavan
Text Editor : PARI Desk

पारी डेस्क हमारे संपादकीय कामकाज की धुरी है. यह टीम देश भर में सक्रिय पत्रकारों, शोधकर्ताओं, फ़ोटोग्राफ़रों, फ़िल्म निर्माताओं और अनुवादकों के साथ काम करती है. पारी पर प्रकाशित किए जाने वाले लेख, वीडियो, ऑडियो और शोध रपटों के उत्पादन और प्रकाशन का काम पारी डेस्क ही संभालता है.

की अन्य स्टोरी PARI Desk
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad