નદી-ફરી-ગુસ્સે-થઈ-જાય-તો-શું

Palghar, Maharashtra

Feb 06, 2020

'નદી ફરી ગુસ્સે થઈ જાય તો શું?'

4 ઑગસ્ટના રોજ પૂરઘેલી વૈતરણા નદીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કાટકરી આદિવાસીઓના ઘરોમાં સર્વનાશ ફેલાવ્યો. હવે ગામના લોકો ખૂટતા રેશન, અનિયમિત સરકારી સહાય અને બીજા પૂર બાબતે ચિંતિત છે

Author

Jyoti

Translator

Dhara Joshi

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Dhara Joshi

અંગ્રેજીના શિક્ષિકા રહી ચૂકેલ ધરા જોષી હવે ભાષાંતર કરે છે. તેઓ સાહિત્ય, સંગીત અને નાટકના શોખીન છે.