કુનોમાં-ચિત્તા-અંદર-આદિવાસીઓ-બહાર

Sheopur, Madhya Pradesh

May 04, 2022

કુનોમાં: ચિત્તા અંદર, આદિવાસીઓ બહાર

મધ્યપ્રદેશના શેઓપુર જિલ્લાના બાગચા ગામના સહરિયા આદિવાસીઓને આફ્રિકન ચિત્તાઓ માટે ઉદ્યાનમાં બનાવવા માટે વિસ્થાપિત કરવામાં આવશે - આ પગલું [તેમના માટે] આજીવિકાના નુકસાન અને પર્યાવરણીય જોખમોથી લદાયેલું છે

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.