unquiet-on-the-riverfront-guj

Krishna, Andhra Pradesh

Mar 01, 2025

નદીકિનારે વેદનાની લહેરો

આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે વસવાટ કરતા માછીમારી સમુદાયોને વિજયવાડા અને ‘નવા’ અમરાવતીની આસપાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા અનેક નદીકિનારાના પ્રોજેક્ટ્સને કારણે તેમનાં ઘર અને આજીવિકા છોડી જવાની ફરજ પડી રહી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rahul Maganti

રાહુલ મગંતી આંધ્રપ્રદેશના વિજયવાડાના એક સ્વતંત્ર પત્રકાર અને 2017 પારી ફેલો છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.