not-an-acre-of-farmland-is-left-guj

Krishna, Andhra Pradesh

Feb 26, 2025

માછલીનાં તળાવોના કારણે લીલાં ખેતરોની જળ સમાધિ

આંધ્રપ્રદેશના નંદીવાડા મંડળના અંકેન્નાગુડેમ ગામના દલિત ખેતમજૂરોની ખેતીની જમીનને માછલીનાં તળાવોમાં રૂપાંતરિત કરવાના કારણે રોજગારી ઓછી થઈ રહી છે. આને કારણે પણ તેમની આવક ઘટી રહી છે અને પરિસ્થિતિ કફોડી બની રહી હોવાથી વધુમાં વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rahul Maganti

રાહુલ મગંતી આંધ્રપ્રદેશના વિજયવાડાના એક સ્વતંત્ર પત્રકાર અને 2017 પારી ફેલો છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.