who-knew-the-lack-of-rain-could-kill-my-art-guj

Kolhapur, Maharashtra

Jun 16, 2024

‘કોણ જાણતું હતું કે વરસાદના અભાવે મારી કળા મરી પરવારશે?’

પશ્ચિમ મહારાષ્ટ્રના કેરલે ગામના ખેડૂત અને કારીગર સંજય કાંબલે હાથથી જટિલ ઇર્લા (વાંસના રેઇનકોટ) બનાવે છે. છેલ્લા દાયકામાં ઘટતા વરસાદ અને પ્લાસ્ટિકના રેઇનકોટની ઉપલબ્ધતાએ તેમના માટે તેમની આ કળાને આગળ વધારવી મુશ્કેલ બનાવી દીધી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanket Jain

સંકેત જૈન મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત પત્રકાર છે. તેઓ 2022 પારી (PARI) વરિષ્ઠ ફેલો અને 2019 પારી ફેલો છે.

Editor

Shaoni Sarkar

શાઓની સરકાર કોલકાતા સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.