in-ayodhya-god-is-in-the-details-guj

Faizabad, Uttar Pradesh

Feb 09, 2024

અયોધ્યામાં: રોમ રોમમાં રામ

નવનિર્મિત રામ મંદિરના પરિસરમાં એક હિન્દુ અને એક મુસ્લિમ પરિવાર ચાર દાયકાથી પડોશીઓ તરીકે રહે છે. અયોધ્યામાં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓ માટે જેમ જેમ વધુને વધુ જમીન સંપાદિત કરવામાં આવશે તેમ તેમ એની તાણ અનુભવશે તેમના ઘરો, તેમની મિત્રતા અને તેમના પારિવારિક સંબંધો

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shweta Desai

શ્વેતા દેસાઈ મુંબઈ સ્થિત સ્વતંત્ર પત્રકાર અને સંશોધક છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.