gondias-poor-still-bank-on-3ms-mahua-mnrega-and-migration-guj

Bhandara, Maharashtra

Apr 19, 2024

ગોંદિયાના ગરીબો માટે 'મ' મહુઆનો, 'મ' મનરેગાનો અને 'મ' માઇગ્રેશનનો 'મ'

ભારતના સૌથી ગરીબ ઘરો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) કાર્યક્રમ હેઠળ મળતા કામ ઉપરાંત મહુઆ અને તેંદુનાં પત્તાં જેવી નાની વન પેદાશો પર આધાર રાખે છે. આવતીકાલે (19 એપ્રિલના રોજ) 2024ની સામાન્ય ચૂંટણી મતદાનની પૂર્વસંધ્યાએ અહીંના અરત્તોંડી ગામના આદિવાસીઓ કહે છે કે છેલ્લા 10 વર્ષમાં તેમનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે…

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

જયદીપ હાર્ડીકર એ નાગપુર સ્થિત પત્રકાર અને લેખક છે અને પારી કોર ટીમના સભ્ય છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.