કોવિડ-૧૯થી મરવાવાળાઓની અંતિમ વિધિને લઈને પૂર્વગ્રહ અને દુશ્મનાવટ ભર્યા માહોલ વચ્ચે, તમિલનાડુના એક સ્વૈચ્છિક સમુહે ધર્મ કે જાતિની પરવા કર્યા વગર પોતાના પરિવારજનોની અંતિમ વિધિ કરવામાં સેંકડો પરિવારોની મદદ કરી છે
કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.