જ્યારે ભારત-બાંગ્લાદેશ સરહદે વાડ ઊભી કરવામાં આવી ત્યારે અનારુલ ઇસ્લામની જમીન બફર ઝોનનો ભાગ બની. તેઓ આજે પણ ત્યાં ખેતી કરે છે, એ માટે તેમણે દર વખતે વિસ્તૃત સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે અને કડક પ્રતિબંધો હેઠળ કામ કરવું પડે છે
અંજુમન આરા બેગમ આસામના ગુવાહાટી સ્થિત માનવાધિકાર સંશોધનકાર અને સ્વતંત્ર પત્રકાર છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.