હૈદરાબાદમાં હાથથી મેલું સાફ કરવાનું કામ કરતી વખતે કોટૈયા અને વીરા સ્વામીનું 2016માં મૃત્યુ થયું હતું. આ પ્રથા પર પ્રતિબંધ મૂકતા કાયદાથી અજાણ હોવાથી, અને તેમને વળતર આપવાથી ઈનકાર કરાતાં, તેમના પરિવારો વધતા જતા દેવા સામે સંઘર્ષ કરી રહ્યા છે
અમૃતા કોસુરુ વિશાખાપટ્ટનમસ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ચેન્નઈની એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે.
See more stories
Editor
Priti David
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.