ભારતના-મુખ્ય-ન્યાયામૂર્તિને-ખુલ્લો-પત્ર

Mumbai, Maharashtra

Dec 23, 2021

ભારતના મુખ્ય ન્યાયામૂર્તિને ખુલ્લો પત્ર

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા - CJI) એ યોગ્ય જ કહ્યું છે કે ભારતમાં સંશોધનાત્મક પત્રકારત્વ લુપ્ત થઈ રહ્યું છે. પરંતુ શું ન્યાયતંત્રએ એ વાસ્તવિકતાનો સામનો કરવાની જરૂર નથી કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા તેના સૌથી નીચા સ્તરે છે?

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.