ખેડૂતોની-ક્રાંતિ-માટે-સિંઘુ-પર-વારો-કાઢવો

Sonipat, Haryana

Apr 08, 2021

ખેડૂતોની ક્રાંતિ માટે સિંઘુ પર વારો કાઢવો

પ્રદર્શનો અઠવાડિયાઓથી ચાલી રહ્યા છે, પણ હરિયાણા-દિલ્લી સરહદ પર રહેલા ખેડૂતો તેમનો પાક અને ખેતરની અવગણના કરી શકે તેમ નથી, આથી તેમણે રીલે પદ્ધતિ અમલમાં મૂકી છે – અમુક લોકો થોડાક સમય માટે ગામમાં પરત જાય છે, અને બીજા લોકો સિંઘુ સરહદ પર એમની જગ્યાએ આવી જાય છે

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.