એક-અઠવાડિયામાં-તો-ખેલ-ખલાસ-થઈ-ગયો-આ-પરીક્ષણોનો-અર્થ-શું

Lucknow, Uttar Pradesh

Dec 09, 2021

‘એક અઠવાડિયામાં તો ખેલ ખલાસ થઈ ગયો. આ પરીક્ષણોનો અર્થ શું?’

આ (લેખમાં ઉલ્લેખિત) પાંચ પરિવારોના અનુભવો પરથી પુરવાર થાય છે કે ખોટા નિદાન, પરીક્ષણમાં વિલંબ, અવિશ્વાસ, અન્ડરરિપોર્ટિંગ - આ તમામ પરિબળોએ (કોવિડની) બીજી લહેર દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોવિડને કારણે થયેલ મૃત્યુના સાચા આંકડા પર ઢાંકપિછોડો કર્યો હશે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rana Tiwari

રાણા તિવારી લખનૌ સ્થિત ફ્રીલાન્સ પત્રકાર છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.