no-crime-only-punishment-guj

Jehanabad, Bihar

Aug 04, 2023

ગુનો કોઈ નહીં ને સજા ભોગવતા મુસહર લોકો

જહાનાબાદ જિલ્લામાં, દારૂબંધીના કેસોમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા મુસાહરોની જ ધરપકડ કરવામાં આવે છે. તે પછી જે કાનૂની લડાઈઓ લડવાની થાય છે તે મોંઘી હોય છે અને તેનો બોજ આખા પરિવારે ઉઠાવવો પડે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2025 ના પારી તક્ષશિલા ફેલો છે, અને અગાઉ 2022 ના પારી ફેલો હતા. તેઓ બિહાર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને પોતાની વાર્તાઓમાં વંચિત સમુદાયોને આવરી લે છે.

Editor

Devesh

દેવેશ એક કવિ, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને અનુવાદક છે. તેઓ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં હિન્દી ભાષાના સંપાદક અને અનુવાદ સંપાદક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.