કોલ્હાપુર એક (पुरोगामी) પ્રગતિશીલ શહેર તરીકે જાણીતું છે. આ શહેર પાસે શાહુ, ફુલે અને આંબેડકર જેવા વિદ્વાનો અને મહાપુરુષોનો વારસા અને પરંપરા છે. વિવિધ જાતિઓ અને ધર્મોના લોકો આજે પણ આ પ્રગતિશીલ વિચારના વારસાને જાળવી રાખવા અને વિવિધ સંસ્કૃતિઓમાં પરસ્પર આદર અને સંવાદિતા જાળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

જોકે, તાજેતરના સમયમાં હળીમળીને રહેતા આ સમુદાયોમાં વૈમનસ્ય પેદા કરવાના સંગઠિત પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. વિચારો સામેની લડાઈ માત્ર વિચારોથી જ લડી શકાય છે. શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી જેવા લોકો સમાજમાં હળીમળીને રહેવાનો ભાવ જાળવી રાખવા પ્રયત્નશીલ છે.

શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના તરદલ ગામના રહેવાસી છે. શરફુદ્દીન દેસાઈ એક હિંદુ ગુરુના અનુયાયી છે, જ્યારે સુનીલ માલી એક મુસ્લિમ ગુરુના શિષ્ય બન્યા છે.

ફિલ્મ જુઓ: ભાઈચારો

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jaysing Chavan

জয়সিং চভন কোলাপুর-কেন্দ্রিক ফ্রিলান্স ফটোগ্রাফার ও চিত্রনির্মাতা।

Other stories by Jaysing Chavan
Text Editor : PARI Desk

আমাদের সম্পাদকীয় বিভাগের প্রাণকেন্দ্র পারি ডেস্ক। দেশের নানান প্রান্তে কর্মরত লেখক, প্ৰতিবেদক, গবেষক, আলোকচিত্ৰী, ফিল্ম নিৰ্মাতা তথা তর্জমা কর্মীদের সঙ্গে কাজ করে পারি ডেস্ক। টেক্সক্ট, ভিডিও, অডিও এবং গবেষণামূলক রিপোর্ট ইত্যাদির নির্মাণ তথা প্রকাশনার ব্যবস্থাপনার দায়িত্ব সামলায় পারি'র এই বিভাগ।

Other stories by PARI Desk
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad