ભગવાને-અમારા-પર-આભ-ફાડીને-દુખ-વરસાવ્યું-છે

Jehanabad, Bihar

Apr 06, 2023

'ભગવાને અમારા પર આભ ફાડીને દુ:ખ વરસાવ્યું છે'

બિહારના જહાનાબાદમાં દારૂબંધીના કાયદા હેઠળ સૌથી વધુ ધરપકડો દલિત અને પછાત લોકોની કરવામાં આવે છે. જેનો અંત દેખાતો નથી તેવી આ કાયદાકીય લડાઈ વચ્ચે, પોતાની આજીવિકા ખોઈ બેસનારા આ સમુદાયોના લોકો આ કાયદાના ભયમાં જીવન વિતાવવા મજબૂર છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2025 ના પારી તક્ષશિલા ફેલો છે, અને અગાઉ 2022 ના પારી ફેલો હતા. તેઓ બિહાર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને પોતાની વાર્તાઓમાં વંચિત સમુદાયોને આવરી લે છે.

Editor

Devesh

દેવેશ એક કવિ, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને અનુવાદક છે. તેઓ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં હિન્દી ભાષાના સંપાદક અને અનુવાદ સંપાદક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.