નહકુલ-પાંડોની-સરકારી-લોન-અને-છાપરાવિહોણી-છત

Surguja, Chhattisgarh

Nov 03, 2021

નહકુલ પાંડોની સરકારી લોન અને છાપરાવિહોણી છત

1990ના દાયકામાં ગરીબી નાબૂદીના ઉદ્દેશ્યથી શરુ થયેલી ઘણી બધી 'યોજનાઓ' જોવા મળી હતી જે વગર વિચારે હાથ ધરવામાં આવી હતી. જેમ કે છત્તીસગઢના સુરગુજા જિલ્લામાંની આ યોજના જેના માટે થઈને નહકુલ પાંડોએ એની ઘરનું છાપરું ગુમાવ્યું

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.