આ-મહિલાઓ-કોઈને-ભૂખે-નહિ-મરવા-દે

Thiruvananthapuram, Kerala

Sep 27, 2020

આ મહિલાઓ કોઈને ભૂખે નહિ મરવા દે

લોકડાઉનના સમયમાં કેરલામાં ૪૦૦થી વધારે કુડુંબશ્રી હોટેલો ઓછી આવકવાળા લોકો - વિદ્યાર્થીઓ, વૈદકીય પરિચારકો, ચોકીદારો, એમ્બ્યુલન્સ ચાલકો અને બીજા ઘણા - ને સસ્તું છતાં પૌષ્ટિક ભોજન આપે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Gokul G.K.

ગોકુલ જી.કે. તિરુવનંતપુરમ, કેરળમાં સ્થિત એક ફ્રીલાન્સ પત્રકાર છે.

Translator

Shvetal Vyas Pare

શ્વેતલ વ્યાસ પારે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એશિયા એન્ડ પેસિફિકમાં સ્કૂલ ફોર કલચર, હિસ્ટરી એન્ડ લેન્ગવેજમાં પીએચડીની વિદ્યાર્થી છે. તેમના લેખો મોડર્ન એશિયન સ્ટડીઝ અને હફીન્ગટન પોસ્ટ ઇન્ડિયા જર્નલ્સમાં છપાયા છે. તમે તેમનો સંપર્ક [email protected] પર કરી શકો છો.