અશોક-તારે-રજા-નકારાઈ-હંમેશને-માટે-ચાલ્યા-ગયા

Mumbai Suburban, Maharashtra

Jan 18, 2021

અશોક તારે: રજા નકારાઈ, હંમેશને માટે ચાલ્યા ગયા

કોવિડ -19 ના લક્ષણો હોવા છતાં, મુંબઈમાં સફાઈ કામદાર અશોક તારેને રક્ષણાત્મક સામગ્રી વિના કે રજા લીધા વગર કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેમના પરિવારે મદદ મેળવવા માટે ઘણા ફાંફા માર્યા છતાં 30 મેના રોજ તેમના મૃત્યુના મહિનાઓ બાદ હજી આજે ય તેમના પરિવારજનો વળતરની રાહ જોઈ રહયા છે

Author

Jyoti

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.