widowed-by-tigers-abandoned-by-the-state-guj

South 24 Parganas, West Bengal

Aug 24, 2024

વાઘે વિધવા બનાવ્યા, સરકારે નસીબના ભરોસે છોડી દીધા

અંદાજો દર્શાવે છે કે દર વર્ષે સુંદરવનમાં લગભગ 100 પુરુષો વાઘના હુમલામાં માર્યા જાય છે. પછીથી અમલદારશાહીની આંટીઘૂંટી તેમની વિધવાઓનો વળતર મેળવવાનો માર્ગ અવરોધે છે, પરિણામે તેઓ ખૂબ હતાશામાં, દુઃખમાં અને કંગાળ સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બને છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Urvashi Sarkar

ઉર્વશી સરકાર એક સ્વતંત્ર પત્રકાર છે, જે ૨૦૧૬ નીPARI ફેલોછે

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.