in-punjab---death-of-an-agniveer-guj

Ludhiana, Punjab

Feb 17, 2025

પંજાબમાં - એક અગ્નિવીરનું મૃત્યુ

અગ્નિપથ યોજનાના અમલની સાથે જ, ભારતની કુલ વસ્તીમાં જે રાજ્યની વસ્તીનો હિસ્સો 2.3 ટકા છે પરંતુ દેશના કુલ સૈનિકોમાં જેનો હિસ્સો 7.7 ટકા છે તે રાજ્યના ગ્રામીણ યુવાનોના સપનાઓ ધૂળમાં મળી ગયા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Vishav Bharti

વિશ્વ ભારતી ચંદીગઢ સ્થિત પત્રકાર છે જેઓ છેલ્લા બે દાયકાથી પંજાબના કૃષિ સંકટ અને પ્રતિકાર ચળવળને કવર કરી રહ્યા છે.

Editor

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.