સુંદરવનમાંથી મધ એકઠું કરનારાઓને ક્યારેક ઇમારતોમાંથી મધમાખીઓના મોટા મધપૂડા દૂર કરવા જુદા જુદા રાજ્યોમાં બોલાવવામાં આવે છે. ચૂકવણીરૂપે તેમને મધ અપાય છે, જે તેઓ પછીથી વેચી દે છે – ધમતરી જિલ્લામાં આ જૂથ એ જ કામ કરે છે
પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.