મોસમી માછીમારી માટે બંગાળની ખાડીમાં નિર્જન ટાપુઓ પર પડાવ નાખતા માછીમારો કહે છે કે ઓછી થતી જતી માછલીઓ, સ્થિર થતું જતું પાણી અને મોટા ટ્રોલર્સના વધતા જતા વર્ચસ્વને કારણે તેઓને આ સ્થળ છોડવાની ફરજ પડી શકે છે
નેહા સિમલાઈ દિલ્હી સ્થિત એક સલાહકાર છે, તેઓ સમગ્ર દક્ષિણ એશિયામાં પર્યાવરણીય ટકાઉપણા અને સંરક્ષણ પર કામ કરે છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.