ભેંડાવાડે કોલ્હાપુરના પૂરના દુષ્પરિણામોથી લઢી રહ્યું છે
મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે, ૪,૦૦,૦૦૦થી વધુને કામચલાઉ કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે, અને પશુ અને પાકનું નુકસાન જબરજસ્ત છે, પણ હજુ તેનો સરખો અંદાજો લગાવી શકાયો નથી