ભેંડાવાડે-કોલ્હાપુરના-પૂરના-દુષ્પરિણામોથી-લઢી-રહ્યું-છે

Kolhapur, Maharashtra

Feb 10, 2020

ભેંડાવાડે કોલ્હાપુરના પૂરના દુષ્પરિણામોથી લઢી રહ્યું છે

મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે, ૪,૦૦,૦૦૦થી વધુને કામચલાઉ કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે, અને પશુ અને પાકનું નુકસાન જબરજસ્ત છે, પણ હજુ તેનો સરખો અંદાજો લગાવી શકાયો નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanket Jain

સંકેત જૈન મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત પત્રકાર છે. તેઓ 2022 પારી (PARI) વરિષ્ઠ ફેલો અને 2019 પારી ફેલો છે.