તમિળનાડુમાં-રાગી-અને-ગજરાજ-એક-મહાકાય-પ્રેમકથા

Krishnagiri, Tamil Nadu

Jun 23, 2022

તમિળનાડુમાં: રાગી અને ગજરાજ: એક મહાકાય પ્રેમકથા

માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષની આર્થિક, પર્યાવરણીય અને મનોવૈજ્ઞાનિક અસરો છે. અને તમિળનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં ખેડૂતો, ખાસ કરીને રાગી ઉત્પાદકો તેનો ભોગ બની રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aparna Karthikeyan

અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.