જ્યાં-સુધી-અમારી-બધી-માંગણીઓ-સંતોષવામાં-નહીં-આવે-ત્યાં-સુધી-અમે-અહીંથી-હટીશું-નહીં

Thane, Maharashtra

Dec 16, 2022

જ્યાં સુધી અમારી બધી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં

વધતા ગુસ્સાનું એક અન્ય ઉદાહરણ, 30 ઓક્ટોબરના રોજ જોવા મળ્યું, જેમાં મહારાષ્ટ્રના હજારો આદિવાસીઓ થાણેમાં એકઠા થયા અને જમીન અધિકારો, રોજગાર, ખાદ્ય સુરક્ષા અને લાંબા સમયથી પડતર રહેલી અન્ય માંગોનો ઉકેલ લાવવાની માંગણી કરી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Mamta Pared

મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.