જો-અમે-ભૂખે-જ-મરી-જઈશું-તો-સાબુ-શું-ધૂળ-બચાવશે-અમને

Palghar, Maharashtra

Apr 06, 2020

‘જો અમે ભૂખે જ મરી જઈશું તો સાબુ શું ધૂળ બચાવશે અમને?’

પાલઘર જિલ્લાના કાવતેપાડાના મોટાભાગના આદિવાસી પરિવારો બાંધકામના સ્થળોએ કામ કરી જે દાડિયું મળે તેમાંથી ગુજારો કરે છે. કોવિડ-19 લોકડાઉન સાથે તે કામ બંધ થઈ ગયું છે, અને તેમના પૈસા અને રેશન ખલાસ થવા આવ્યું છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shraddha Agarwal

શ્રદ્ધા અગ્રવાલ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઈન્ડિયાના પત્રકાર અને સામગ્રી સંપાદક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.