આપણી-આઝાદી-માટે-ભગતસિંહ-ઝુગ્ગીયાનની-લડત

Hoshiarpur, Punjab

Aug 15, 2021

આપણી આઝાદી માટે ભગતસિંહ ઝુગ્ગીયાનની લડત

ભારતની આઝાદીના જીવંત લડવૈયાઓમાંના એક તે પંજાબના હોશિયારપુર જિલ્લાના ભગતસિંહ ઝુગ્ગીયાન, જેઓ માત્ર અંગ્રેજ રાજ સામે લડીને અટક્યા નહીં પરંતુ આજ 93માં વર્ષ સુધી ખેડૂતો અને કામદારોની લડતોમાં સક્રિય રહ્યા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.