અને-તમે-કહો-છો-કે-વાત-માત્ર-ખેડૂતોની-છે

Sonipat, Haryana

Jan 12, 2021

અને તમે કહો છો કે વાત માત્ર ખેડૂતોની છે?

નવા કૃષિ કાયદાઓ માત્ર ખેડૂતોના જ નહીં, પરંતુ બધા જ નાગરિકોના કાનૂની ઉપાયના અધિકારને - 1975-77ની કટોકટી પછી આજ સુધી જોવા નથી મળી એ હદ સુધી - અક્ષમ કરે છે. દિલ્હીના દરવાજે ખેડુતો આપણા સૌના હક માટે લડત આપી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.